૧૫. દશમું દેશાવગાસિક વ્રત ( બીજું શિક્ષાવ્રત )

દશમું દેશાવગાસિક વ્રત
દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશિ જેટલી ભૂમિકા મોકળી રાખી છે, તે ઉપરાંત, સઈચ્છાએ, કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણ,
જાવ અહોરતં
દુવિહંતિવિહેણં, નકરેમિ, નકારવેમિ, મણસા, વયસા, કાયસા, જેટલી ભુમિકા મોકળી રાખી છે, તે માંહિ જે દ્રવ્યાદિકની મર્યાદા કીધી છે, તે ઉપરાંત ઉવભોગ, પરિભોગ, ભોગ નિમિત્તે ભોગવવાનાં પચ્ચક્ખાણ, જાવ અહોરત્તં, એગ વિહં, તિવિહેણં, નકરેમિ, મણસા, વયસા, કાયસા એવા દશમા દેશાવગાસિક વ્રતના પંચઅઈયારા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં:

આણવણપ્પઓગે
પેસવણપ્પઓગે
સદાણુવાએ
રૂવાણુવાએ
બહિયા પોગલ પક્ખવે
તસ્સ મિચ્છામિ દુક્કડમ

<< આ પહેલા                              હવે પછી >>
index        અનુક્રમણિકા